girnar

ગેબી ગિરનારનો રહસ્યમય કિસ્સો, વાંચો…

તે સાથે જ બાપુના શબ્દો મારા કાને પડ્યા, કપડાં પણ બરોબર લાગતો નથી, એમ કહું તો રાવલ હજુ આ કપડાં પણ બરાબર લાગતા નથી, એમ કહું તો રાવલ સાહેબ ફરીથી…

pinky parikh

દેશ રે દાદા જોયા પરદેશ ફિલ્મની રીટા જુઓ આજે કેવી દેખાઈ છે.

દેશ રે ઝોયા દાદા ફિલ્મમાં માં ઝઘડાળુ નણંદ નો રોલ કરનાર પિંકી પરીખ દર્શકો યાદ હશે. તે ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરવા માટે જાણીતા છે. આજે તેઓ વધતી ઉમરની…

Bhagavad Gita

શા માટે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે? જાણો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું…

શા માટે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે? જેનો ઉત્તર શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે આપ્યો છે. आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च । હે કૌન્તેય !…

mahabharat

મહાભારત સિરિયલમાં દ્રૌપદીના પાત્ર માટે રૂપા ગાંગુલી પહેલા આ અભિનેત્રીની પસંદગી થઇ હતી.

કોરોનાકાળમાં જૂની સિરિયલો લોકોનું મનોરંજન કર્યું હતું. આ ટીવી સિરિયલોમાં 80ના દાયકાની ટીવી સિરિયલ મહાભારત પણ હતી.મહાભારત સિરિયલ આજે નવી પેઢીના લોકો પણ જોઈ રહ્યા છે.આ સિરિયલ ની શરૂઆતથી ઘણી…

Isha Ambani

અંબાણી પરિવારમાં બાળકોની ફરી એકવાર કિલકારીઓ ગુંજી! જોડિયા બાળકોનો થયો જન્મ….

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે પુત્રીનું નામ આદ્યા અને પુત્રનું નામ કૃષ્ણ રાખ્યું છે. પરિવારે કહ્યું છે કે બાળકો અને ઈશાની તબિયત સારી…

mahabharat

ચાલો જાણીએ “મહાભારત અને આજના ભારતનો” એક વિશિષ્ટ સંયોગ !…

આ ભારત અને મહાભારત છે ???? મહાત્મા બુદ્ધ પરણિત હતા. પરંતુ તે તેની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળી ગયા હતા.એમની પત્ની પણ એકલું જીવન પસાર કરી રહી હતી. તેમની પત્નીનું…

Shrimad Bhagwat geeta

વ્યક્તિ પોતાના મનને કઇ રીતે જીતી શકે છે?

શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉત્તર આપે છે. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् । જેણે જાતે જ પોતાનું મન જીત્યું છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર…

girnar

ગેબી ગિરનારનો રહસ્યમય કિસ્સો, વાંચો…

દિનાંક : ૮/૧૨/૦૩નો દિવસ મને હજુય યાદ છે. બરાબર યાદ છે, જ્યાંથી મારા આધ્યાત્મિક જીવનયાત્રાના પુનિત દિવસોનો પ્રારંભ થયો હતો. આ જીવનયાત્રાનો તબક્કો બહુ લાંબો પણ નથી, તેમજ સાવ ટૂંકો…

RASHI FAL

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં આ જગ્યાએ ઘડિયાળ હોવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર એ એક એવું વિજ્ઞાન છે જેનો હજારો વર્ષોથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે એક મહત્વપૂર્ણ વૈદિક વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્રનું મૂળ માનવતાના કલ્યાણ અને…