Tag: God

તુલસીના ક્યારામાં થડની નજીક મૂકી દો આ એક વસ્તુ, એ એટલું શુભ મનાય છે કે જિંદગી બદલી જશે..

વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ પ્રાચીન વિજ્ઞાન છે. જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમાં ઘણા નિયમો અને મહત્વની બાબતો છે. વાસ્તુમાં દિશાઓ અને ઊર્જાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. વધુ વાંચો.…

ભારતની આ જગ્યાએ આવેલ મંદિરની સિંહો પણ પરિક્રમા કરતા હતા, જાણો ક્યાં આવેલું છે મંદિર.

રામનગર તાલુકામાં આવેલું છે. લીલાછમ જંગલોમાંથી વહેતી કોસી નદીની મધ્યમાં એક નાના ટેકરા પર માતાનું મંદિર આવેલું છે. આ ચમત્કારિક સિદ્ધપીઠ વિશે જાણવા માટે આ લેખ જરૂર વાંચો. વધુ વાંચો.…

બૈલા ગામે સઈધાર વાળા મેલડી માતાજી સાક્ષાત બિરાજમાન છે માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આપણા ગુજરાતની ધરતી પર અનેક દેવી-દેવતાઓના પવિત્ર સ્થાનો આવેલા છે, જ્યાં આજે પણ આવી અનેક પત્રિકાઓ જોવા મળે છે. ગુજરાતની ધરતી પર મેલડી માતાજીના અનેક મંદિરો છે જ્યાં મેલડી માતાના…

બજરંગ બલી આ 5 રાશિઓને આપશે આશીર્વાદ, આ રાશિ માટે ચમકશે ભાગ્ય ખુલશે નવા રસ્તા….

મહાબલી હનુમાનજી એકમાત્ર એવા ભગવાન છે જે કલયુગમાં અમર છે, તેઓ કલયુગમાં તેમના તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિના જીવનમાં બજરંગબલીની કૃપા…

શ્રીરામની શીખ: દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહોઃ જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય.

કામની શરૂઆતમાં આપણે ઈચ્છીએ છીએ કે આપણને કોઈપણ અવરોધ વિના સફળતા મળે, પરંતુ એવું ભાગ્યે જ બને છે. જો આપણે કામ કરીશું, તો અવરોધો આવશે, ક્યારેક મોટી મુશ્કેલી, વારંવાર નિષ્ફળતાઓ…

હનુમાનજીના આ 5 ચમત્કારિક મંદિર, જ્યાં ફક્ત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે..જાણો તે ક્યાં આવેલા છે..??

હનુમાનજી ની પૂજા વિધિ માટે મંગળવાર અને સનીવાર આ બે દિવસ ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે હનુમાનજી ભક્તોને ઝડપથી પ્રસન્ન કરનાર છે. કહેવામાં આવે છે…

હનુમાન ચાલીસા બોલતા સમયે કેવી રીતે બેસવું જોઈએ, કેવાં કપડાં પહેરવાં જોઈએ?? આ માહિતી જાણી ખબર પડશે કે ફળ પ્રાપ્તિ….

હનુમાનજી ભક્તોના દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્ત તેમનો શરણ લે છે તે ક્યારેય નિરાશ થતો નથી. બજરંગબલી હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. ભક્તો…

જાણૉ, શા માટે ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું?

એકવાર આઠ વસુઓ તેમની પત્નીઓ સાથે ઋષિ વસિષ્ઠના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં નંદી નામની એક દિવ્ય ગાય હતી, જેને જોઈને વસુની પ્રભાસ નામની પત્નીને ગાય રાખવાની ઈચ્છા થઈ. પ્રભાસાને ઈચ્છાનો પ્રસ્તાવ…

અચાનકજ ઓરિસ્સામાં આવેલ નદી માંથી બહાર આવ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર..અંદર લોકો એ જોયું તો….

ઓડિશાના પડવાવતી ગામમાં મહાનદીમાં ડૂબી ગયેલા 500 વર્ષ જૂના ઐતિહાસિક ગોપીનાથ મંદિરનો ઉપરનો ભાગ ફરી એકવાર નદીની ઉપર દેખાય છે. મહાનદીમાં ડૂબી ગયેલા આ પ્રાચીન મંદિરનો પેગોડા અચાનક નદીની વચ્ચે…

મણીધર બાપુ માટે એક યુવક લઈ ને આવ્યો ચાંદીની લક્કી, હાથમાં લઈ મણીધર બાપુએ જે કર્યું તે જોઈને ભક્તો આશ્ચર્યમાં પડી ગયા અને કીધુ…

કચ્છના કબરાઈમાં માતા મોગલ બિરાજમાન છે. અનેક ભક્તોએ અહીં માતાના અસ્તિત્વની અનુભૂતિ કરી છે. માતા પોતાના ભક્તોની દરેક મનોકામના તરત જ પૂરી કરે છે. અહીં દર્શન માટે આવતા ભક્તો ક્યારેય…