Tag: God

વ્યક્તિ પોતાના પરમતત્વને કઈ રીતે પામી શકે છે?

સિદ્ધો કહે છે કે હું વિચલિત થઈને વિચારવા લાગ્યો કે દિવ્યતા જ સાર છે.તો આનંદમાં સુંદરતા શું રહી છે? તો ચાલો હું ચિદાકાશની અવિચારી અગમ્યતામાં આરામ કરું.પાંચ પદાર્થો (ધ્વનિ-સ્પર્શ-રૂપ-સ્વાદ-ગંધ) વિના…

વાલિયામ ગામે માં કમળા દેવી સાક્ષાત બિરાજમાન છે અહીંયા માથું ટેકવા માત્રથી જ ભક્તોના જીવનમાં આવતા દુઃખો દૂર થઇ જાય છે.

ગુજરાતની ભૂમિને પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે અને તેથી જ આપણા ગુજરાતમાં નાના-મોટા દેવી-દેવતાઓના હજારો મંદિરો જોવા મળે છે. આજે આપણે માતાજીના આવા જ એક મંદિર વિશે જાણીશું જે આખા…

જાણી નવાઈ લાગશે ઋષિમુનિઓ હતા વૈજ્ઞાનિક.. સોનોગ્રાફીની શોધ થઈ એના હજારો વર્ષો પહેલાથીજ આ મંદિરમાં છે ગર્ભમાં રમતા બાળકના ફોટાઓ….

આ મંદિર ભારતના કેરળ રાજ્યના ત્રિશૂર શહેરમાં શિવને સમર્પિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે. આ મંદિર કેરળ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને કુટ્ટમ્બલમ સિવાય ચારેય બાજુઓ પર એક સ્મારક…

અંધારિયાવડ ગામે માં મેલડી હાજરા હાજુર બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીના ઘરે પારણાં બંધાય છે બોલો જય માં મેલડી

ગુજરાતની ભૂમિને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે અને તેથી જ ગુજરાતની ભૂમિમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે. આ તમામ સ્થળો પર દેવતાઓ વિરાજમાન છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે…

ફુલબાઈ વાળી માં મેલડી કે જેમના દરવાજેથી આજે પણ કોઈ ભક્ત દુઃખી થઇને પાછું નથી ફરતું.

જ્યારે કોઈના જીવનમાં કોઈ પણ સમસ્યા આવે છે ત્યારે તે સીધો ભગવાન પાસે દોડી જાય છે, આજે પણ આપણા ગુજરાતમાં એવા મંદિરો છે જ્યાં માતાજી ખરેખર બિરાજમાન છે. અહીં માત્ર…

ભગવાનની સામે દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે? પૂજા વિશે મોટાભાગના લોકો નથી જાણતા, આજે જ જાણી લો.

હિંદુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે ભક્તો હવન કરીને ભવ્ય અનુષ્ઠાન કરે છે. દરરોજ પૂજા દરમિયાન સવાર-સાંજ દીવાઓ પણ પ્રગટાવવામાં આવે…