Tag: gujarati blog

લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી એ ખરીદ્યું નવુ આલીશાન ઘર ! જુઓ વાસ્તુ પૂંજન નો ખાસ વિડીઓ…

ગુજરાત રાજ્યમાં એવું કોણ છે જે કિર્તીદાન ગઢવીને ન ઓળખતું હોય? હા મિત્રો, આપણે સૌ કીર્તિદાન ગઢવીથી પરિચિત છીએ કારણ કે તેમનો અવાજ માત્ર આપણા દેશ કે ગુજરાતમાં જ નહીં…

‘એન્ટિલિયા’ જેવા જ શાનદાર ઘર ‘ગુલીટા’માં રહે છે મુકેશ અંબાણીની લાડલી પુત્રી ઈશા અંબાણી, જુઓ ઘરની અંદરની તસવીરો…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી આજે આપણા દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અને એ જ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે અને મુકેશનું…

ગદર 2: તારા સિંહ અને સકીના બનવા સની-અમિષાએ લીધા આટલા કરોડ, જાણો કેટલા છે અન્ય કલાકારોની ફી

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના સેટ પરથી સામે આવેલી તસવીરો અને વીડિયોએ દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. દર્શકો આ ફિલ્મ વિશે વધુને વધુ જાણવા માંગે છે. આ ફિલ્મ માટે કલાકારોને મળેલી…

લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ લેડી ડોનનો આતંક વધવા લાગ્યો છે. સુરત શહેરના વરાછા કાપોદ્રા પૂના વિસ્તારમાં ફરતી લેડી ડોન ભૂરી બાદ હવે ભાવના ઉર્ફે ભાવલીવાલા નામની…

અઢળક સંપત્તિ હોવા છતાં પણ રાજભા ગઢવીએ માલધારીના ઘરે વાળું કર્યું!

લોકપ્રિય ગુજરાતી ગાયક રાજભા ગઢવી, ખૂબ જ પ્રખ્યાત અને સમૃદ્ધ હોવા છતાં, ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આપણે જાણીએ છીએ કે રાજભા ગઢવી ગાંડી ગીરના રહેવાસી છે…

માત્ર અડધુ લીંબુ જાદુ જેવું કામ કરશે, ઘરમાં એક પણ મચ્છર નહીં આવે

જો ઘરમાં મચ્છરો દેખાવા લાગે તો તરત જ તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો કરવા જોઈએ. આ રીતે, મચ્છર ભગાડનાર પ્રવાહી પણ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ જો તમે આખા દિવસ દરમિયાન…

ખેતરોમાં જાતે જ દોડાવે છે ટ્રેક્ટર,
ઓર્ગેનિક ખેતીથી કરે છે કરોડોની કમાણી

સ્ત્રીઓ માટેની માન્યતા એવી છે કે તેઓ મોટે ભાગે ચૂલા સુધી જ સીમિત હોય છે. શહેરી વિસ્તારોમાં સ્થિતિ સુધરી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની સ્થિતિ યથાવત છે. આવી સ્થિતિમાં,…

બંજરાગદાસ બાપાએ બગદાણાને જ પોતાનું નિવાસ સ્થાન કેમ બનાવ્યું જાણો.

એક એવા સંત જેમણે પોતાનું જીવન માત્ર લોકસેવા માટે સમર્પિત કર્યું અને આજે પણ તેમનું નામ લોકોના હૃદયમાં ગુંજતું રહે છે. આપણે જેમને બાપા સીતારામ તરીકે નમન કરીએ છીએ તેવા…

પૂજ્ય જીવરાજબાપુ પાસે એક વિધવા મહિલા પોતાની પિતા વિહોણીત્રણ દીકરીઓના કન્યાદાનની વાત કરી,ત્યારે બાપુએ અદ્ભૂત પરચો પૂર્યો.

બપોરનો ટાઇમ છે બાપુ ગાદીએ બેઠાં છે અને માંગણ ટેલીયા ઓને યથા શક્તિ દાન પરંપરા પ્રમાણે આપે છે તેમા એક બ્રાહ્મણ પરિવાર માથી વિધવા બહેન અને એની ત્રણ દિકરી ઓ…

દિવસ કરતાં રાતે વધુ ઝડપથી દોડે છે ટ્રેન, જાણો કારણ

ભારતીય રેલ્વેનો લાંબો ઈતિહાસ છે અને તેની સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલ છે. તમે પણ ટ્રેનમાં મુસાફરી કરી હશે પરંતુ તમે કેટલીક બાબતો પર ધ્યાન આપ્યું નથી. કારણ કે ટ્રેન…