Tag: hindugods

શ્રીરામની શીખ: દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહોઃ જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય.

કામની શરૂઆતમાં આપણે ઈચ્છીએ છીએ કે આપણને કોઈપણ અવરોધ વિના સફળતા મળે, પરંતુ એવું ભાગ્યે જ બને છે. જો આપણે કામ કરીશું, તો અવરોધો આવશે, ક્યારેક મોટી મુશ્કેલી, વારંવાર નિષ્ફળતાઓ…

હનુમાન ચાલીસા બોલતા સમયે કેવી રીતે બેસવું જોઈએ, કેવાં કપડાં પહેરવાં જોઈએ?? આ માહિતી જાણી ખબર પડશે કે ફળ પ્રાપ્તિ….

હનુમાનજી ભક્તોના દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. કહેવાય છે કે જે ભક્ત તેમનો શરણ લે છે તે ક્યારેય નિરાશ થતો નથી. બજરંગબલી હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. ભક્તો…

જાણૉ, શા માટે ભીષ્મ પિતામહને ઈચ્છામૃત્યુનું વરદાન મળ્યું હતું?

એકવાર આઠ વસુઓ તેમની પત્નીઓ સાથે ઋષિ વસિષ્ઠના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં નંદી નામની એક દિવ્ય ગાય હતી, જેને જોઈને વસુની પ્રભાસ નામની પત્નીને ગાય રાખવાની ઈચ્છા થઈ. પ્રભાસાને ઈચ્છાનો પ્રસ્તાવ…

અચાનકજ ઓરિસ્સામાં આવેલ નદી માંથી બહાર આવ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર..અંદર લોકો એ જોયું તો….

ઓડિશાના પડવાવતી ગામમાં મહાનદીમાં ડૂબી ગયેલા 500 વર્ષ જૂના ઐતિહાસિક ગોપીનાથ મંદિરનો ઉપરનો ભાગ ફરી એકવાર નદીની ઉપર દેખાય છે. મહાનદીમાં ડૂબી ગયેલા આ પ્રાચીન મંદિરનો પેગોડા અચાનક નદીની વચ્ચે…