શ્રીરામની શીખ: દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહોઃ જરૂરી નથી કે દરેક કામ આપણી મરજી પ્રમાણે જ થાય.
કામની શરૂઆતમાં આપણે ઈચ્છીએ છીએ કે આપણને કોઈપણ અવરોધ વિના સફળતા મળે, પરંતુ એવું ભાગ્યે જ બને છે. જો આપણે કામ કરીશું, તો અવરોધો આવશે, ક્યારેક મોટી મુશ્કેલી, વારંવાર નિષ્ફળતાઓ…