ASIએ તેનો કેવો જવાબ આપ્યો?
મીડિયા આઉટલેટ્સ સાથે વાત કરતી વખતે, ASI અધિક્ષક પુરાતત્વવિદ્ રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, “સ્મારકો પર મિલકત વેરો લાગુ પડતો નથી. અમે પાણી નો કર ચૂકવવા જવાબદાર નથી ગણતા કારણ કે તેનો કોઈ વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવતો નથી. પાણીનો ઉપયોગ અંદરની હરિયાળી જાળવવા માટે થાય છે. તાજમહેલ પાણી અને પ્રોપર્ટી ને સંબંધિત ટેકસ નોટિસ પહેલીવાર મળી છે. તે ભૂલથી મોકલવામાં આવી છે તુવું માનવામાં આવેછે પણ હકીકત કંઇક અલગ છે.” વધુ વાંચો
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો AMC તાજમહેલ પર હાઉસ ટેક્સ માંગે છે, તો તેણે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ ઉઠાવવી જોઈએ. આર કે પટેલ હવે આ મુદ્દા પર માર્ગદર્શન માટે ASI ડિરેક્ટોરેટની સલાહ લઈ રહ્યા છે વધુ વાંચો
દરમિયાન, આગરા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સેક્રેટરી વિશાલ શર્માએ પણ તાજમહેલ પર પાણી અને હાઉસ ટેક્સ મુદ્દે ટિપ્પણી કરી છે. તાજમહેલ કેન્દ્ર સરકારની મિલકત અને વર્લ્ડ હેરિટેજ સાઈટ છે તે જોતાં તેમણે દાવો કર્યો હતો કે ટેક્સ વસૂલાતની સૂચના અગમ્ય છે. શર્માના જણાવ્યા અનુસાર, આગ્રાના મેયરને આ નોટિફિકેશનના વિષય તરીકે તાજમહેલનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો તે સમજાવવાની જરૂર છે વધુ વાંચો
-
જૂનાગઢ જીલ્લા માટે ગૌરવની ક્ષણ
જૂનાગઢનું નામ ગૌરવથી ઊંચું કરનારી Topclues Solutions : જૂનાગઢની ખ્યાતનામ કંપની Topclues Solutions એ જૂનાગઢનું નામ ગૌરવવંતું કર્યું છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમેલી વેલ્ફેર અંતર્ગત આવતી “પંજાબ સ્ટેટ્સ એઇડ્સ કંટ્રોલ સોસાયટી” ના લોગોને નવી રચના આપવાની જવાબદારી સતવાર રીતે, Topclues Solutions ને સોંપવામાં આવી હતી, જે તેણે સમયસર પૂર્ણ કરી હતી. તદુપરાંત આજરોજ આ…
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••