Khajur bhai

ખજુરભાઈનું નામ આવતા જ ગુજરાતના તમામ લોકો ખુશ થઈ જાય છે અને આજે તેઓ એક પછી એક ગુજરાતની જનતાને મદદ કરીને માનવતા દાખવી રહ્યા છે. ખજુરભાઈ એક પછી એક જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા દાખવી રહ્યા છે વધુ વાંચો

આજે ફરી એકવાર ખજુરભાઈ વિદ્યાર્થીઓની મદદ માટે ઉતર્યા છે. આજે ખજુરભાઈ બાળકોના ભવિષ્ય માટે આ શાળા શરૂ કરી રહ્યા છે, તેઓ 150 વિદ્યાર્થીઓ માટે આ શાળા બનાવી રહ્યા છે. તેઓ આદિવાસી વિસ્તારના બાળકો માટે શાળાઓ બનાવી રહ્યા છે વધુ વાંચો

જેમાં આ શાળા સંપૂર્ણપણે ડીજીટલ છે, ડીજીટલ શાળાઓ બનાવવામાં આવી રહી છે અને બાળકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને બાળકો પોતાના જીવનમાં આગળ વધી શકે. તેમજ તેઓ તમામ માહિતી મેળવી શકશે. તેઓ આદિવાસી સમાજના બાળકો છે વધુ વાંચો

તેમને સોશિયલ મીડિયા પણ શીખવવામાં આવશે અને તેઓ આ શાળા તમામ બાળકો માટે શરૂ કરી રહ્યા છે. આજે ખજુરભાઈ આ બાળકોને તેમના જીવનમાં કામ કરવા માટે એક શાળા બનાવી રહ્યા છે. એ જ રીતે ખજુરભાઈ પર સૌને ગર્વ છે વધુ વાંચો

તેઓ હંમેશા લોકો માટે વિચારે છે અને આ સાથે તેઓ રોજબરોજ કોઈને કોઈને મદદ કરવાનું પણ વિચારે છે. આજે ખજુરભાઈ બધા લોકોની મદદ માટે આગળ આવે છે અને હંમેશા મદદ કરીને માનવતા આપે છે વધુ વાંચો

શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••