આસ્થા અને શ્રાદ્ધ મેળો એ શિવરાત્રી મેળો છે જ્યાં ભજન, ભોજન અને ભક્તિ સાથે ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરીને પોતાને ધન્ય માને છે. ભજન કીર્તન અને અન્નકૂટ સાથે મહાદેવનો ઉત્સવ ઉજવાયો હતો.

જો કે ભવનાથ વિસ્તારમાં અલગ-અલગ યાત્રાધામો આવેલા છે, પરંતુ જ્યારે શિવરાત્રી વર્ષમાં એકવાર આવે છે ત્યારે લોકો તેની આતુરતાથી રાહ જુએ છે. શિવરાત્રીના આ મેળામાં વિનામૂલ્યે ભોજન અને પ્રસાદ મળવાના કારણે લોકો આ મેળાને સેવાની ભાવનાથી નિહાળી રહ્યા છે.મહાશિવરાત્રિ પહેલા સપનામાં આ વસ્તુઓ જોશો તો ખુલી જશે તમારું નસીબ.

આવતીકાલે મોડી રાત્રે નાગા સાધુઓની શોભાયાત્રા સંતો-મહંતો અને મહામંડલેશ્વર સહિતના વિવિધ અખાડાઓના મહાનુભાવોની હાજરીમાં નીકળશે, કેન્દ્ર મહંત રથ પર બેસીને રેલીને શોભા આપશે.

રશિયન સાધ્વીને હિન્દુ સનાતન ધર્મનો રંગ લાગ્યો, ભવનાથના મેળામાં પહોંચી


શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.

અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151

????????‍ આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••

તમારા મિત્રો તેમજ પરિવારમાં શેર કરો.
(no title)
ભાગવત અને માર્કંડેય પુરાણમાં વર્ણવેલ 20 કિલો સોનું ધરાવતું ગર્ભગૃહ, મા વિંધ્યવાસિની …
(no title)
ધર્મેન્દ્ર-હેમા લગ્નઃ હેમા માલિનીએ પરિવારની મરજી વિરુદ્ધ ધર્મેન્દ્ર સાથે કર્યા લગ્ન, જાણો …