માતાની આરાધનાનો તહેવાર ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થશે. જેમાં નોમાની તિથિએ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. બધા હિંદુઓ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. 30 માર્ચે રામ નવમી છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસ ગુરુવાર છે અને ગુરુવાર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને યોગથી ઘણો ફાયદો થવાનો છે વધુ વાંચો

મેષ – ચૈત્ર રામનવમી મેષ રાશિના લોકો માટે આર્થિક લાભ લાવી શકે છે, સાથે જ તમારા અટકેલા કામ પણ પૂરા થશે. આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે વધુ વાંચો
સિંહઃ સિંહ રાશિના લોકોને પણ ચૈત્ર રામ નવમીમાં લાભ મળવાની આશા છે. નોકરી મળવાની આશા છે. આ રાશિના લોકો માટે ચૈત્ર રામ નવમી પર લગ્ન થઈ શકે છે વધુ વાંચો
તુલા: ચૈત્ર રામ નવમી તુલા રાશિના લોકો માટે શુભ છે. પરિવારમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે સાથે જ નવા સંબંધો પણ જોડાઈ શકે છે. આર્થિક લાભ થઈ શકે છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.