વિશ્વ પ્રસિદ્ધ સલંગપુર ધામમાં બિરાજમાન ભગવાન હનુમાનને આજે એકાદશી અને શનિવાર નિમિત્તે ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને આ શણગાર અપાયો હતો વધુ વાંચો

સ્વામી પૂજારી સ્વામી ડી.કે દ્વારા મંગળા આરતી. અને સવારે 7.00 કલાકે હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા શ્રૃંગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ભક્તોએ તેના દર્શનનો લ્હાવો લીધો હતો વધુ વાંચો

સાળંગપૂર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લાના ચાર તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું ગામ છે. સાળંગપૂર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી , ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્ય પાકો ઘઉં, બાજરી, કપાસ, દિવાળી અને શાકભાજી છે વધુ વાંચો
આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.આ ગામ અહીં સ્થિત કષ્ટભંજન ભગવાન હનુમાન મંદિર માટે પ્રખ્યાત છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું છે અને એવી માન્યતા છે કે અહીં ભૂત વગેરે દૂર થાય છે વધુ વાંચો
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.
અન્ય કોઈ પાસે જો આવી વાતો કે વિડિયો હોય તો, તે અમને વોટ્સએપ પર મોકલી શકે છે.
???? https://wa.me/918200070151
???????? આપના મેસેજનો અમે જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું, ધન્યવાદ. ????????
••••••••••••••••••••••••••••••••••
???? www.gamnochoro.com
FB: facebook.com/MaraGamNoChoro
IG: instagram.com/MaraGamNoChoro
YT: bit.ly/MaraGamNoChoro
••••••••••••••••••••••••••••••••••
વાંચકો માટે ખાસ નોંધ – ગામનો ચોરો વેબસાઈટ પર પ્રકાશિત થનાર તમામ સમાચાર, લેખ કહાનીઓ અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવે છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે , વાંચકો સુધી સરળતાથી સારી માહિતી પહોંચાડવી. વેબસાઈટ પર પ્રકાશિત થતા દરેક સમાચાર તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. ગામનો ચોરો વેબસાઇટ કે પેજની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.